top of page

ગાયવાડીમાં ભયંકર ગંદકી, વેપારીઓ હેરાન-પરેશાન


પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં અસહ્ય ગંદકીથી વેપારીઓ સહિત ગ્રાહકો હેરાન-પરેશાન બની ગયા છે. સરકારી દવાખાનું અને શાકમાર્કેટ પણ અહીં આવેલા છે તેમ છતાં નગરપાલિકાનું તંત્ર ધ્યાન દેતું નથી. સ્વચ્છતા અભિયાનની વાતો થાય છે પરંતુ આ વિસ્તારમાં એટલી હદે ગંદકી ખદબદે છે કે સ્વચ્છતાનું નામોનિશાન જોવા મળતું નથી તેમ જણાવીને વેપારીઓએ વધુ એક વખત તંત્રને રજુઆત કરી છે.

લાઈક અને ફોલો કરો, http://www.facebook.com/janata.janardan.984

Recent Posts

See All
સિંગતેલ ભરેલું કન્ટેનર પલ્ટી જતા લોકો દ્વારા તેલની લૂંટાલૂંટ

રાજુલા - સાવરકુંડલા રોડ પર આગરીયા ગામ પાસે હાથ લાગ્યા તે વાસણો લઈ તેલ લેવા માટે લોકોએ ધસારો કરતા અફડાતફડી ખાંભા, તા. 28 ડિસેમ્બર 2020,...

 
 
 

Comments


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • Instagram

©2020 by કેશુભાઈ પટેલ. Proudly created with Wix.com

bottom of page