top of page

પોરબંદરની સરકારી આર્યુવેદ હોસ્પિટલના કર્મીઓને સન્માનિત કરાયા

  • Writer: ab2 news
    ab2 news
  • Oct 8, 2020
  • 0 min read

પોરબંદર તા.૮ લોકોની રોગપ્રતીકારક શક્તિ વધે તે માટે મહિનાઓથી શહરેના જુદા-જુદા વિસ્તારોમા સરકારી કચેરીઓમાં નિયમિત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરતા પોરબંદર સરકારી આર્યુવેદ હોસ્પિટલના કર્મયોગી રાહુલભાઇ ક્ક્કડ તથા હરીશભાઇ મોઢવાડીયાને જિલ્લા આયોજન અધિકારી નિખિલભાઇ ચૌહાણે સન્માપત્ર પાઠવી સન્માનિત કર્યા હતા.

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook
  • Twitter

©2020 by Ab2. Proudly created with Wix.com

bottom of page