top of page

પોરબંદર ખાતે જાહેર શોચાલ્ય પાસે પીવાના પાણી માટે લગાડવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન બાદ બંધ

પોરબંદર ચોપાટી ખાતે જાહેર શોચાલ્ય પાસે પીવાના પાણી માટે લગાડવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન કર્યા બાદ તુરંતથી જ બંધ હાલતમાં છે અને...

પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્રારા ગ્રામ્ય મામલતદાર કચેરીએ બંધારણ દિવસની ઉજવણી

પોરબંદર, ૨૬મી નવેમ્બરના રોજ દેશમા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકતંત્ર લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. બંધારણની મહત્તાને...

પોરબંદર જીલ્લા સેવાસદન ૨ ખાતે પાણીનો દુરઉપયોગ

પોરબંદર જીલ્લા સેવાસદન ૨ ખાતે સરકારી કચેરીઓમાં જનતાના ટેક્ષના પૈસાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાની માંગ પોરબંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ...

પોરબંદરના રાણાવાવ ખાતે ટીબીના આધુનિક મશીન નું લોકાર્પણ

જિલ્લા પંચાયતના પ્રમુખ અને કલેક્ટર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ પોરબંદર તા.૨૪, આજરોજ તા.૨૪/૧૧/૨૦ નાં જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર...

પોરબંદરના જલારામ મંદિરે રોટલાના દર્શન યોજાયા

પોરબંદરના જલારામ મંદિરે રોટલાના દર્શન યોજાયા પોરબંદરના એસ.ટી.રોડ ઉપર આવેલા નવા જલારામ મંદિરે રોટલાના દર્શનનું આયોજન કરવામાં આવ્‌યું હતું....

કંકોત્રી લખાયા બાદ નિમંત્રીતોને હવે હાજર રહેવા પાડવી પડશે 'ના'

રાત્રિકરફયુનો સમય પણ વિસંગ, લગ્ન પ્રસંગમાં મર્યાદીત સંખ્યામાં લોકોને હાજર રાખવાનો નિયમ (ઓનલાઈન શિક્ષણ નર્યું ડિંડક છે સોશ્યલ ડીસ્ટન્સ...

અમદાવાદઃ કેમિકલ ફેક્ટરીમાં આગને કારણે 12 લોકોના મોત છતાં અમદાવાદના મેયરે શું આપ્યું ચોંકાવનારું&#823

અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9...

ગાયત્રી મંદિર નજીક મહાકાય અજગર મળી આવ્યો

પોરબંદરના જયુબેલીપુલથી ગાયત્રી મંદિર તરફ જતાં રસ્તે રાત્રીના સમયે 6 ફુટ લંબાઇ ધરાવતો મહાકાય અજગર કયાંકથી ચડી આવતા લોકોએ જાણ કરતા...

મંત્રી પરષોત્તમ સોલંકી સામેના બે ક્રિમીનલ કેસ હાઇકોર્ટે રદ કર્યા

મત્સ્યોદ્યોગ મંત્રીની બન્ને પિટિશન મંજૂર ૧૯૯૬માં નોંધાયેલો બોગસ વોટિંગનો કેસ અને ૨૦૧૪માં નોંધાયેલો બેનામી રોકડના કેસની ફરિયાદ અને...

પોરબંદરની 700 કીશોરીઓને માસિકચક્રનું માર્ગદર્શન અપાયું

પોરબંદરના પછાત વિસ્તારની 700 કીશોરીઓને માસિકચક્રની સમજ અપાઇ હતી. પોરબંદર નગરપાલિકામાં યુએસએઆઇડી સંસ્થાના સહયોગથી અર્બન મેનેજમેન્ટ સેન્ટર...

अहमदाबाद के टेक्‍सटाइल गोदाम में आग लगने से छह की मौत, मलबे में दबे लोगों को ढूंढने का काम जारी

गुजरात के अहमदाबाद में एक टेक्‍सटाइल गोदाम में बुधवार को आग लगने से मरने वालों की संख्या छह पहुंच गई है। आठ लोग गंभीर रूप से घायल बताए जा...

ખેડૂતો માટેની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નિષ્ફળ નિવડયાનો આક્ષેપ

પોરબંદર સહિત રાજયના ધરતીપુત્રો માટેની ખેડૂતો માટેની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નિષ્ફળ નિવડયાનો આક્ષેપ કરીને રાણાવાવ કોંગ્રેસે આવેદન...

Gujarat Assembly By Election 2020: गुजरात में विधानसभा की 8 सीटों पर उपचुनाव, भाजपा-कांग्रेस के बीच

गुजरात में उपचुनाव के लिए सुरेंद्रनगर में एक मतदान केंद्र पर मतदान जारी है। गुजरात लिंबडी विधानसभा सीट पर उपचुनाव के लिए भाजपा उम्मीदवार...

પોરબંદર વ્યાયામ મંડળની બેઠકમાં હોદ્દેદારોની વરણી

પોરબંદર વ્યાયામ મંડળની વાર્ષિક મીટીંગનું આયોજન ડીવાઈન પબ્લીક સ્કૂલ-બોખીરા મુકામે રાખવામાં આવેલ હતું. જેમાં પોરબંદર વ્યાયામ મંડળના સભ્યોની...

Gujarat: पीएम मोदी बोले, आराम और प्रचार की चाह छोड़ राष्ट्रहित में निर्णय लें आइएएस

अहमदाबाद। प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रशिक्षु आइएएस अधिकारियों को आराम, शोहरत और प्रचार का मोह छोड़कर अतिरिक्त कार्य करने के साथ...

આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ની જન્મ જયંતી ઉજવાઈ

આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ની જન્મ જયંતી નિમિતે પોરબંદર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ...

PM Modi Gujarat Visit: पीएम मोदी ने ‘एकता क्रूज सेवा’ को दिखाई हरी झंडी

अहमदाबाद। प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को ‘एकता क्रूज सेवा’ को हरी झंडी दिखाई। श्रेष्ठ भारत भवन से केवडिया में स्टैचू ऑफ यूनिटी...

PM Modi Gujarat Visit: पीएम मोदी ने केवडिया में सरदार पटेल प्राणी उद्यान का किया दौरा

अहमदाबाद, जागरण संवाददाता। प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को उद्घाटन करने के बाद केवडिया में सरदार पटेल प्राणी उद्यान का दौरा...

Home: Blog2
bottom of page