top of page

પોરબંદર ખાતે જાહેર શોચાલ્ય પાસે પીવાના પાણી માટે લગાડવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન બાદ બંધ

પોરબંદર ચોપાટી ખાતે જાહેર શોચાલ્ય પાસે પીવાના પાણી માટે લગાડવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ ઉદ્ઘાટન કર્યા બાદ તુરંતથી જ બંધ હાલતમાં છે અને...

પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્રારા ગ્રામ્ય મામલતદાર કચેરીએ બંધારણ દિવસની ઉજવણી

પોરબંદર, ૨૬મી નવેમ્બરના રોજ દેશમા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકતંત્ર લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. બંધારણની મહત્તાને...

પોરબંદર જીલ્લા સેવાસદન ૨ ખાતે પાણીનો દુરઉપયોગ

પોરબંદર જીલ્લા સેવાસદન ૨ ખાતે સરકારી કચેરીઓમાં જનતાના ટેક્ષના પૈસાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાની માંગ પોરબંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ...

પોરબંદરના રાણાવાવ ખાતે ટીબીના આધુનિક મશીન નું લોકાર્પણ

જિલ્લા પંચાયતના પ્રમુખ અને કલેક્ટર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ પોરબંદર તા.૨૪, આજરોજ તા.૨૪/૧૧/૨૦ નાં જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર...

પોરબંદરના જલારામ મંદિરે રોટલાના દર્શન યોજાયા

પોરબંદરના જલારામ મંદિરે રોટલાના દર્શન યોજાયા પોરબંદરના એસ.ટી.રોડ ઉપર આવેલા નવા જલારામ મંદિરે રોટલાના દર્શનનું આયોજન કરવામાં આવ્‌યું હતું....

કંકોત્રી લખાયા બાદ નિમંત્રીતોને હવે હાજર રહેવા પાડવી પડશે 'ના'

રાત્રિકરફયુનો સમય પણ વિસંગ, લગ્ન પ્રસંગમાં મર્યાદીત સંખ્યામાં લોકોને હાજર રાખવાનો નિયમ (ઓનલાઈન શિક્ષણ નર્યું ડિંડક છે સોશ્યલ ડીસ્ટન્સ...

અમદાવાદઃ કેમિકલ ફેક્ટરીમાં આગને કારણે 12 લોકોના મોત છતાં અમદાવાદના મેયરે શું આપ્યું ચોંકાવનારું&#823

અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9...

ગાયત્રી મંદિર નજીક મહાકાય અજગર મળી આવ્યો

પોરબંદરના જયુબેલીપુલથી ગાયત્રી મંદિર તરફ જતાં રસ્તે રાત્રીના સમયે 6 ફુટ લંબાઇ ધરાવતો મહાકાય અજગર કયાંકથી ચડી આવતા લોકોએ જાણ કરતા...

મંત્રી પરષોત્તમ સોલંકી સામેના બે ક્રિમીનલ કેસ હાઇકોર્ટે રદ કર્યા

મત્સ્યોદ્યોગ મંત્રીની બન્ને પિટિશન મંજૂર ૧૯૯૬માં નોંધાયેલો બોગસ વોટિંગનો કેસ અને ૨૦૧૪માં નોંધાયેલો બેનામી રોકડના કેસની ફરિયાદ અને...

પોરબંદરની 700 કીશોરીઓને માસિકચક્રનું માર્ગદર્શન અપાયું

પોરબંદરના પછાત વિસ્તારની 700 કીશોરીઓને માસિકચક્રની સમજ અપાઇ હતી. પોરબંદર નગરપાલિકામાં યુએસએઆઇડી સંસ્થાના સહયોગથી અર્બન મેનેજમેન્ટ સેન્ટર...

ખેડૂતો માટેની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નિષ્ફળ નિવડયાનો આક્ષેપ

પોરબંદર સહિત રાજયના ધરતીપુત્રો માટેની ખેડૂતો માટેની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નિષ્ફળ નિવડયાનો આક્ષેપ કરીને રાણાવાવ કોંગ્રેસે આવેદન...

પોરબંદર વ્યાયામ મંડળની બેઠકમાં હોદ્દેદારોની વરણી

પોરબંદર વ્યાયામ મંડળની વાર્ષિક મીટીંગનું આયોજન ડીવાઈન પબ્લીક સ્કૂલ-બોખીરા મુકામે રાખવામાં આવેલ હતું. જેમાં પોરબંદર વ્યાયામ મંડળના સભ્યોની...

આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ની જન્મ જયંતી ઉજવાઈ

આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫ની જન્મ જયંતી નિમિતે પોરબંદર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ...

રાજકેશ રાજદેવ ઉર્ફે રાકલા સામે અમદાવાદમાં ફરિયાદ

જયપુરમાં તાજેતરમાં જ ક્રિકેટ સટ્ટાકાંડમાં નામ ઉછળ્યા બાદ નામચિન બુકી રાકેશ રાજદેવ સહિતની ટોળકી સામે અમદાવાદમાં કેમિકલના વેપારીએ 3.55...

છાંયા વિસ્તારમાં અનેક જગ્યાએ સ્ટ્રીટલાઇટનો અભાવ

છાંયા વિસ્તારમાં અનેક જગ્યાએ સ્ટ્રીટલાઇટનો અભાવ જોવા મળતો હોવાથી કોંગ્રેસ રજુઆત કરતા વિસ્તારો પ્રત્યે ભેદભાવ નહીં રાખવા વહીવટદારે સુચના...

ગિરનાર રોપ-વે બાબતે ઉષાબ્રેકોએ અવળો કાન પકડાવ્યો: હવે જીએસટી સહિત ૭૦૦ રૂપિયા ટિકિટ

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ અંતર્ગત ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટમાં મામૂલી આઠ રૂપિયાનો ઘટાડો કરી લોકાર્પણ સ્કીમ ની ઓફર વહેલી આટોપી...

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફૂલગુલાબી ઠંડી

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગઈકાલથી શરૂ થયેલો ઠંડીનો ચમકારો આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. જોકે આજે લઘુત્તમ તાપમાનમાં ખાસ ઘટાડો નોંધાયો...

ગાયવાડીમાં સ્વચ્છતા જાળવવા વેપારીઓ સહકાર આપે તે જરૂરી

પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં સાફસફાઇના અભાવે ગંદકી અને કચરો અસહ્ય છે તેવા ફોટા સાથેની કેટલાક વેપારીઓએ રજુઆત કરી હતી ત્યારે પાલિકાના હેલ્થ...

પોરબંદર: કમલાબાગથી કર્લીપુલ સુધીના રસ્તાનું અધુરૂ કામ પૂર્ણ કરાવા, તેનાથી વધતું પ્રદુષણ ઘટાડવા આમ આદ

ab2snews@gmail.com આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા પોરબંદર શહેરના કમલાબાગથી કર્લીપુલ સુધીના રસ્તાનું કામ ઘણા સમય થયા અધૂરું હોઈ અને આમ આદમી...

Home: Blog2
bottom of page