top of page

આજે સાંજે ૫ વાગ્યે ગાંધીનગરમાં રાજકીય સન્માન સાથે કેશુભાઈની કરવામાં આવશે અંતિમ વિધિ

સોમનાથ ટ્રસ્ટના ચેરમન અને ભાજપના વરિષ્ઠ નેતા એવા કેશુભાઈના નિધનથી સમગ્ર રાજકીય પક્ષોમાં શોકનો માહોલ છવાયો હતો. કેશુભાઈનું નિધન થતા એક...

गुजरात के पूर्व सीएम केशुभाई पटेल का निधन

अहमदाबाद, एएनआइ। गुजरात के पूर्व मुख्‍यमंत्री केशुभाई पटेल का निधन हो गया है। रवीवार सुबह सांस लेने में तकलीफ होने के बाद केशुभाई पटेल को...

રાજકેશ રાજદેવ ઉર્ફે રાકલા સામે અમદાવાદમાં ફરિયાદ

જયપુરમાં તાજેતરમાં જ ક્રિકેટ સટ્ટાકાંડમાં નામ ઉછળ્યા બાદ નામચિન બુકી રાકેશ રાજદેવ સહિતની ટોળકી સામે અમદાવાદમાં કેમિકલના વેપારીએ 3.55...

છાંયા વિસ્તારમાં અનેક જગ્યાએ સ્ટ્રીટલાઇટનો અભાવ

છાંયા વિસ્તારમાં અનેક જગ્યાએ સ્ટ્રીટલાઇટનો અભાવ જોવા મળતો હોવાથી કોંગ્રેસ રજુઆત કરતા વિસ્તારો પ્રત્યે ભેદભાવ નહીં રાખવા વહીવટદારે સુચના...

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન

રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેશુભાઈ પટેલના...

ગિરનાર રોપ-વે બાબતે ઉષાબ્રેકોએ અવળો કાન પકડાવ્યો: હવે જીએસટી સહિત ૭૦૦ રૂપિયા ટિકિટ

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ અંતર્ગત ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટમાં મામૂલી આઠ રૂપિયાનો ઘટાડો કરી લોકાર્પણ સ્કીમ ની ઓફર વહેલી આટોપી...

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફૂલગુલાબી ઠંડી

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગઈકાલથી શરૂ થયેલો ઠંડીનો ચમકારો આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. જોકે આજે લઘુત્તમ તાપમાનમાં ખાસ ઘટાડો નોંધાયો...

ગાયવાડીમાં સ્વચ્છતા જાળવવા વેપારીઓ સહકાર આપે તે જરૂરી

પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં સાફસફાઇના અભાવે ગંદકી અને કચરો અસહ્ય છે તેવા ફોટા સાથેની કેટલાક વેપારીઓએ રજુઆત કરી હતી ત્યારે પાલિકાના હેલ્થ...

શિવા સોલંકીના પુત્રના આપઘાતનું રહસ્ય ઘેરાયું

કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકીના પુત્રના આપઘાતનું રહસ્ય ઘેરાયું છે. મીત સોલંકીના આપઘાત અંગે કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે....

પોરબંદરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને વાહનના કાગળો ચેક કરવાની સત્તા કોણે આપી ?

પોરબંદરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનના કાગળો ચેક કરી રહ્યા હોવાથી તેઓને આવી સત્તા કોણે આપી ? તેવા સવાલ સાથે એડવોકેટે ઉચ્ચકક્ષાએ રજુઆત...

પોરબંદરમાં ટીએચઆરના પેકેટ વહેંચનાર આંગણવાડી કાર્યકરના શરતી જામીન મંજુર

પોરબંદરમાં ટીએચઆરના પેકેટ વહેંચનાર આંગણવાડી કાર્યકરના શરતી જામીન મંજુર બચાવપક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલની ઓફીસ તરફથી...

Naresh Kanodia Passes Away: गुजराती फिल्मों के सुपरस्टार नरेश कनोडिया का निधन, कोरोना से थे संक्रमित

गुजराती फिल्म सुपरस्टार नरेश कनोडिया गुजराती फिल्मों के सुपरस्टार नरेश कनोडिया का मंगलवार सुबह निधन हो गया। वे कोरोना से संक्रमित थे तथा...

સરકારથી મોટો બજારનો ‘ટેકો’ મગફળી વેચવા ખેડૂતોના ટોળાં

દિવાળી અને લગ્નની સિઝન નજીક હોવાથી ખેડૂતો ઉતાવળા બન્યા, ટેકાનાં ભાવ વધારવા માગણી રાજકોટ, તા. 26 ઓક્ટોબર 2020, રવિવાર : ટેકાના ભાવે...

Mahesh Kanodia Passes Away: गुजराती संगीतकार व पूर्व सांसद महेश कनोडिया नहीं रहे, पीएम मोदी ने शोक ज

pass away Mahesh kanodiya अहमदाबाद, एएनआइ। Mahesh Kanodia Passes Away: गुजरात में पाटन लोकसभा सीट से संगीतकार और पूर्व सांसद महेश कनोडिया...

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વાહન ખરીદી માટે રાણાવાવ તાલુકાનાં સખીમંડળો તા. ૩૧ ઓકટોબર સુધી ઓન

advertise only 100/- પોરબંદર તા.૨૦, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(NRLM) હેઠળ AGEY- આજીવિકા ગ્રામીણ એક્ષપ્રેસ યોજના અંતર્ગત ગ્રામીણ...

સગી બહેનને હવસનો શિકાર બનાવનાર નરાધમની ધરપકડ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભોગ બનનાર મહિલાની ફરિયાદ તાલુકા પોલીસે તેના જ સગા ભાઇ ભૂપત સામે દુષ્કર્મ સહિતનો નોંધ્યો છે. ભોગ બનનારે...

ગુજરાતમાં પેટાચૂંટણી પછી રૂપાણી કેબિનેટમાં નવા નવ ચહેરા લેવાય તેવી સંભાવના

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટનું વિસ્તરણ વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણીના પરિણામ પછી થાય તેવી સંભાવના છે. નવી કેબિનેટમાં ચાર...

Navratri 2020: गुजरात में अंबा माता के मंदिर में उमड़े श्रद्धालु

सोशल डिस्टेंसिंग का कहीं कोई पालन नहीं किया जा रहा है। लोग दर्शनों की जल्दबाजी में कतारों में एक-दूसरों से सट कर भी खड़े रहने को मजबूर...

Home: Blog2
bottom of page